ભારતનું બંધારણ (Constitution Of India) રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાજયના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાજયના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ? 356 359 354 360 356 359 354 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1962 1960 1956 1958 1962 1960 1956 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP