ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
રાજયના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી
લોકસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ?

જ્ઞાનસુધા મિશ્રા
ફાતિમા બીબી
આર. ભાનુમતિ
સુજાતા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

ગ્રામ અદાલત
ગ્રાહક અદાલત
લોક અદાલત
ખાપ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP