ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
રાજયના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ?

356
359
354
360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP