ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ?

માનવ અધિકાર
પ્રકૃતિક અધિકાર
નૈતિક અધિકાર
નાગરિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ
પી. વી. નરસિંહરાવ
વી. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

રાજ્ય
નામદાર રાજ્યપાલશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

સંસદના દરેક ગૃહને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને
ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને
રાજ્યોની વિધાનસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP