ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? ડૉ.રંગરાજન સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ચેલૈયા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ચેલૈયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1951 1975 1977 1947 1951 1975 1977 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક વર્ષ ત્રણ માસ છ માસ એક માસ એક વર્ષ ત્રણ માસ છ માસ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? નૈતિક અધિકાર નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 356 418-A 498 377 356 418-A 498 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP