ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે ? 5 8 6 7 5 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? રાજ્યપાલ પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન રાજ્યપાલ પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 26 નવેમ્બર 1949 એકેય નહીં 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 26 નવેમ્બર 1949 એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP