ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મુખ્યપ્રધાન સચિવાલય કલેકટર મંત્રીશ્રી મુખ્યપ્રધાન સચિવાલય કલેકટર મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઓરિસ્સા ગોવા હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઓરિસ્સા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 377 418-A 498 356 377 418-A 498 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP