ભારતનું બંધારણ (Constitution Of India) કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ? હુવર કમિશન લોઈડ જોર્જ કૌટિલ્ય વિલાંબી હુવર કમિશન લોઈડ જોર્જ કૌટિલ્ય વિલાંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ" એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 24 25 23 22 24 25 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? પ્રતિષેધ પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્પ્રેષણ પ્રતિષેધ પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? નૈતિક અધિકાર પ્રકૃતિક અધિકાર નાગરિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર પ્રકૃતિક અધિકાર નાગરિક અધિકાર માનવ અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP