સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? સનત્કુમારચરિત નરનારાયણનંદ કરુણાવર્જાયુધ વસંતવિલાસ સનત્કુમારચરિત નરનારાયણનંદ કરુણાવર્જાયુધ વસંતવિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સૂરમા ઘાટી ___ માં સ્થિત છે. રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ આસામ રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 186 166 168 188 186 166 168 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે. એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા બંધારણીય સંસ્થા વૈધાનિક સંસ્થા એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા બંધારણીય સંસ્થા વૈધાનિક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP