સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

સનત્કુમારચરિત
નરનારાયણનંદ
વસંતવિલાસ
કરુણાવર્જાયુધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

નેમિનાથ
ઋષભદેવ
શાંતિનાથ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
BISનું પૂરું નામ ___ છે.

બાયપાસ ઈન સીટી
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ
બોબે ઈન્ટેલિજન્સ સેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

પન્નાલાલ પટેલ – માંડલી
બકુલ ત્રિપાઠી – નડિયાદ
હરીન્દ્ર દવે – ખંભાત
ઉમાશંકર જોષી – બામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP