સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૨,૩
૧,૨,૩
માત્ર ૧,૨
માત્ર ૧,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

મોહનભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
જાહેર નોકરનું સ્વરૂપ
રબારીનો વેશ ધારણ કરવો
સૈનિકનું સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
નવલખા મંદિર - ધૂમલી, જામનગર
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP