ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
મૂળભૂત અધિકારને
નાગરિકતાને
મૂળભૂત ફરજોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હક્કો
આમુખ
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP