ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ - 142
અનુચ્છેદ - 141
અનુચ્છેદ - 124
અનુચ્છેદ - 129

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
રાષ્ટ્રપતિના
વડાપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એસ. ચેન્નારેડ્ડી
ટી. એન. સત્યપંથી
એન. ગોપાલાસ્વામી આયંગર
આર.કે. સુબ્રહ્મણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP