ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? રાજ્યપાલ સ્પીકર મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ સ્પીકર મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ સંસદ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 આર્ટિકલ – 76 આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 આર્ટિકલ – 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP