ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ? માન.ગવર્નરશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -165(1-અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ? એચ. એન. કુંજરુ કે. એમ. પાણીકર ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી એચ. એન. કુંજરુ કે. એમ. પાણીકર ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP