ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ?

માન.રાજ્યપાલશ્રી
માન.નાણા મંત્રીશ્રી
માન.મુખ્ય મંત્રીશ્રી
માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

સર્ટિઓરરી
કૉ-વોરન્ટો
મેન્ડેમસ
હેબિયસ કોર્પસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP