ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? રાજ્યસભાના સભ્યો સંસદ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો સંસદ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ–340 આર્ટિકલ-339 આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-339 આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-10 અનુચ્છેદ-11 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 અનુચ્છેદ-10 અનુચ્છેદ-11 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP