ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

હરિવંશરાય બચ્ચન
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

રાષ્ટ્રપતિ
નાણા મંત્રી
સંસદ
નાણા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ, 1949
26 જાન્યુઆરી, 1949
26 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ?

એટર્ની જનરલ
કેન્દ્રના કાયદામંત્રી
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP