ભારતનું બંધારણ (Constitution Of India)
ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ
કોલોનિયલ સિસ્ટમ
જ્યુડિશિયલ સિસ્ટમ
કોલિજિયમ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-168
અનુચ્છેદ-167
અનુચ્છેદ-166
અનુચ્છેદ-177

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP