ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 340
આર્ટિકલ – 337
આર્ટિકલ – 336
આર્ટિકલ – 339

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ?

કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
હંસા મહેતા
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP