ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

શોષણ સામેનો અધિકાર
સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપાયનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

એન. એન. ઘોષ
રમેશચંદ્ર દત
દાદાભાઈ નવરોજી
બિપીનચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP