ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
બળવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

ફક્ત વડી અદાલત
ફક્ત સર્વોચ્ચ અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં
સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે.

છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી
આપેલ પૈકી એક પણ નહીં
ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી
પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 243
આર્ટિકલ – 164
આર્ટિકલ – 275
આર્ટિકલ – 338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP