ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? જામનગર સાબરકાંઠા બનાસકાંઠા સુરત જામનગર સાબરકાંઠા બનાસકાંઠા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 158 અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 158 અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP