ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 267 (2) 266 (1) 309 266 (2) 267 (2) 266 (1) 309 266 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? મહાત્મા ગાંધી જે.બી કૃપલાણી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી જે.બી કૃપલાણી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એંગ્લો-ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP