ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 7 મો સુધારો 3 જો સુધારો 5 મો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 3 જો સુધારો 5 મો સુધારો 9 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 30 28 25 35 30 28 25 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર કે.એમ. મુનસી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર કે.એમ. મુનસી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ? નાગરિકતાને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત ફરજોને મૂળભૂત અધિકારને નાગરિકતાને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત ફરજોને મૂળભૂત અધિકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP