ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

3 જો સુધારો
5 મો સુધારો
7 મો સુધારો
9 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

ફકરૂદ્દીન અલી અહેમદ
વી.વી.ગીરી
બી. ડી. જત્તી
એમ. હિદાયતુલ્લાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

ગ્રામ અદાલત
લોક અદાલત
ગ્રાહક અદાલત
ખાપ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

લોકસભાના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ
મુખ્ય ચૂંટણી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP