ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સર્વોચ્ચ અદાલત
સંરક્ષણ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

ડૉ. સચિદાનંદ સિંહ
ડૉ. બી. આર. આંબેડકર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

ગ્રામ પંચાયતની રચના
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
કામદારો માટે નિર્વાહ વેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો.

ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.
આપેલ તમામ
વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે.
તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

રાજ્ય
નામદાર રાજ્યપાલશ્રી
આપેલ તમામ
નામદાર રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP