ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

સંરક્ષણ પ્રધાન
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી
ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે
ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"
"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"
"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

9 ડીસેમ્બર 1946
26 જાન્યુઆરી 1950
એકેય નહીં
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

હિંસાનો ત્યાગ કરવો
મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.
વૈજ્ઞાનિક માનસ કેળવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP