ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સર્વોચ્ચ અદાલત સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ખાનગી મિલકત, 42 શોષણ વિરુદ્ધનો હક, 43 યુનિયન બનાવવાનો, 44 મિલકત, 44 ખાનગી મિલકત, 42 શોષણ વિરુદ્ધનો હક, 43 યુનિયન બનાવવાનો, 44 મિલકત, 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 13 11 10 12 13 11 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજય સરકાર રાજયપાલ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર રાજય સરકાર રાજયપાલ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ બાબતોનો કેન્દ્ર સરકારની સૂચિમાં સમાવેશ થતો ?1. સંરક્ષણ, 2. જેલો, 3. દારૂબંધી, 4. બંદરો, 5, સિંચાઇ 2,3,5 1,3,4 1,2,5 3,4 2,3,5 1,3,4 1,2,5 3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP