ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 100 95 92 98 100 95 92 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 51 52 50 53 51 52 50 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "રાજ્ય" ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 12 11 13 10 12 11 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. સંસદ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ સંસદ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 35 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 35 અનુચ્છેદ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP