ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... સામાન્ય સતા છે. ધારાકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સતા છે. સામાન્ય સતા છે. ધારાકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ કોણ છે ? સ્પીકર રાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન ઉપરાષ્ટ્રપતિ સ્પીકર રાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. એસ. રાધાક્રિષ્નન ડો. આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. એસ. રાધાક્રિષ્નન ડો. આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ? કોઈ નિર્ધારિત મુદ્દત નથી ચાર વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી ચાર વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP