ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશનરશ્રી માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશનરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એંગ્લો-ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે ? 3 4 2 5 3 4 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા આપેલ બધા જ રાજ્ય સભા માન. રાષ્ટ્રપતિ લોકસભા આપેલ બધા જ રાજ્ય સભા માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 40 આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 આવી કોઈ જોગવાઈ નથી 70 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. નાણાં વિધેયક નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP