ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

રતિલાલ બોરીસાગર
ચંદ્રકાંત બક્ષી
નરસિંહરાવ દિવેટીયા
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાંત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

ગૌરાંગ મહેતાને
નંદુલાલ મહેતાને
શૈલેષ મહેતાને
સુરેશ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP