ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? ઈ.સ. 1976થી ઈ.સ.1996થી ઈ.સ. 1966થી ઈ.સ. 1986થી ઈ.સ. 1976થી ઈ.સ.1996થી ઈ.સ. 1966થી ઈ.સ. 1986થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? કેનેડા આયર્લેન્ડ યુ.એસ.એ. સ્કોટલેન્ડ કેનેડા આયર્લેન્ડ યુ.એસ.એ. સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? ચંદ્રગુપ્ત અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત અશોક બિંદુસાર બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? રામશાહ તૌમર અલી આસફખાન માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન રામશાહ તૌમર અલી આસફખાન માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP