ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

બંધારણીય ખરડો
પ્રશાસકીય ખરડો
નાણાકીય ખરડો
વિશેષ ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP