ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ? અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-371 અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-371 અનુચ્છેદ-370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ રાજયસભામાં અલગ અલગ ક્ષેત્રોના વધુમાં વધુ નિષ્ણાત સભ્યોની નિયુક્તિ કરી શકે છે ? 2 5 7 12 2 5 7 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ? ચાર વર્ગમાં ત્રણ વર્ગમાં પાંચ વર્ગમાં બે વર્ગમાં ચાર વર્ગમાં ત્રણ વર્ગમાં પાંચ વર્ગમાં બે વર્ગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ? એપ્રિલ થી માર્ચ નવેમ્બર થી ઓકટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર મે થી એપ્રિલ એપ્રિલ થી માર્ચ નવેમ્બર થી ઓકટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર મે થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) 12 કલાકમાં તુરત જ 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી 12 કલાકમાં તુરત જ 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP