બાયોલોજી (Biology)
પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો

અનુકૂલન કરી શકતા નથી.
પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે.
ફરીથી પ્રજનન કરી શકતા નથી.
મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ?

સક્રિય શક્તિ સ્તર
ત્રિપરિમાણીય સ્વરૂપ
ક્રિયાશીલ સ્થાન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મ જૈવિક અણુ એટલે,

જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ.
એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ.
જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ.
એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ?

ઓપેલિના
આપેલ તમામ
યુગ્લીના
પ્લાઝમોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP