ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ?

અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે.
બંધારણના ભાગ -3
બંધારણના ભાગ -4
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

25 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી,1950
24 જાન્યુઆરી,1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ?

કેન્દ્ર સરકાર
સરકારની કંપનીઓ
મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ
રાજ્ય સરકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 48-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP