ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ? રેલ્વે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ નાણાંકીય બિલ રેલ્વે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણાં મંત્રી વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણાં મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર મૂળરૂપથી કઈ શક્તિઓ પર અંકુશ લગાવે છે ? વિધાન મંડળ વ્યક્તિ વિશેષ આપેલ તમામ કારોબારી વિધાન મંડળ વ્યક્તિ વિશેષ આપેલ તમામ કારોબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 368 364 366 362 368 364 366 362 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 40 ટકા 20 ટકા 50 ટકા 60 ટકા 40 ટકા 20 ટકા 50 ટકા 60 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP