ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ?

રેલ્વે બજેટ
સંરક્ષણ (ડિફેન્સ) બજેટ
વિદેશ નીતિ
નાણાંકીય બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.
નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે.

વડાપ્રધાન
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિ
નાણાં મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP