ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

બી. ડી. જત્તી
ફકરૂદ્દીન અલી અહેમદ
વી.વી.ગીરી
એમ. હિદાયતુલ્લાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

સંસદ
રાષ્ટ્રપતિ
નાણા મંત્રી
નાણા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP