ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ? વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ રાજયપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ રાજયપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ? માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ? આપેલ પૈકી એક પણ નહીં નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) આપેલ પૈકી એક પણ નહીં નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -23 થી 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 42 મો 44 મો 41 મો 43 મો 42 મો 44 મો 41 મો 43 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP