ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ચાગલા પંચ નાણાંવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ચાગલા પંચ નાણાંવટી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ-15 અનુચ્છેદ-19 અનુચ્છેદ-14 અનુચ્છેદ-32 અનુચ્છેદ-15 અનુચ્છેદ-19 અનુચ્છેદ-14 અનુચ્છેદ-32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 122 120 124 123 122 120 124 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP