ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) જરૂરી પૂછપરછ કર્યા પછી તુરત જ 24 કલાકમાં 12 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી તુરત જ 24 કલાકમાં 12 કલાકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? આપેલ માંથી કોઈ પણ નહીં નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ પરિવર્તન આયોગ આપેલ માંથી કોઈ પણ નહીં નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ પરિવર્તન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ? અનુચ્છેદ -30 અનુચ્છેદ -26 અનુચ્છેદ -24 અનુચ્છેદ -28 અનુચ્છેદ -30 અનુચ્છેદ -26 અનુચ્છેદ -24 અનુચ્છેદ -28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP