ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 325 327 326 328 325 327 326 328 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે ? 330 332 338 334 330 332 338 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Mandamus Habeas Corpus Prohibition Qua- warranto Mandamus Habeas Corpus Prohibition Qua- warranto ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? ચાર પાંચ ત્રણ છ ચાર પાંચ ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 73 74 75 76 73 74 75 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP