ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ રાજયસભામાં અલગ અલગ ક્ષેત્રોના વધુમાં વધુ નિષ્ણાત સભ્યોની નિયુક્તિ કરી શકે છે ? 5 12 2 7 5 12 2 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 23 આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 આર્ટિકલ – 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા વિધાનસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતીય રીઝર્વ બેંક લોકસભાનાં માન.અધ્યશ્રી ભારતનું નિર્વાચન આયોગ(ECI) માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતીય રીઝર્વ બેંક લોકસભાનાં માન.અધ્યશ્રી ભારતનું નિર્વાચન આયોગ(ECI) માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP