ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે
તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

સંસદમાં કાયદો સુધારીને
બંધારણમાં જરૂરી સુધારો કરીને
કોર્ટના ચુકાદાનું પાલન કરવા
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

સમાનતાનો હક - અનુચ્છેદ-14
શોષણ સામેનો હક - અનુચ્છેદ-23
ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27
સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP