ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
મુખ્ય પ્રધાનને
વડાપ્રધાનને
સ્પીકરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963
આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ?

રાષ્ટ્રપતિ દ્વારા
કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા
વડાપ્રધાન દ્વારા
કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

કેન્દ્રિય કેબિનેટ
લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP