ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

વડાપ્રધાનને
સ્પીકરને
રાષ્ટ્રપતિને
મુખ્ય પ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ?

શાખ કાપ દરખાસ્ત
આર્થિક કાપ દરખાસ્ત
સાંકેતિક કાપ દરખાસ્ત
નીતિ કાપ દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

આપેલ પૈકી કોઈ નહીં
બી. આર. આંબેડકર
અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર
જે. બી. કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP