ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

સ્પીકરને
વડાપ્રધાનને
મુખ્ય પ્રધાનને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ?

માન.ગવર્નરશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. કાયદા મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ?

કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ
ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ
કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

26 નવેમ્બર 1949
એકેય નહીં
26 જાન્યુઆરી 1950
9 ડીસેમ્બર 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP