ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? કાયદા મંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ કાયદા મંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૭૭ ૧૯૫૧ ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૭૭ ૧૯૫૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ? જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP