ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ? અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-370 અનુચ્છેદ-371 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-370 અનુચ્છેદ-371 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP