ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

ન્યાયાલયની બહાર પતાવટ
સંક્ષિપ્ત વિચારણા માટે
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે
પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP