ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
આપેલ બધાજ સંજોગોમાં
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
શપથવિધિ થતી નથી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP