ભારતનું બંધારણ (Constitution Of India)
74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ?

રાજ્ય સરકાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ)
કેન્દ્ર સરકાર
નગર-પાલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ?

અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 172
અનુચ્છેદ - 173
અનુચ્છેદ - 174

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ?

શ્રી સુરેશભાઈ મહેતા
શ્રી અરવિંદભાઈ સંઘવી
શ્રી સનત મહેતા
શ્રી વજુભાઈ વાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ.ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP