ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે ? 124 (2) 124 (4) 124 (3) 124 (1) 124 (2) 124 (4) 124 (3) 124 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 360 356 352 359 360 356 352 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ઈ. એમ. એસ. નચીએપ્પન પી. ચિદમ્બરમ એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી ઈ. એમ. એસ. નચીએપ્પન પી. ચિદમ્બરમ એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP