ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો.

મણિકલાલ નભુભાઈ
બળવંતરાય ઠાકોર
જયંતી દલાલ
આનંદશંકર ધ્રૂવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધા-કૃષ્ણ મઠ
રાધે-શ્યામ મંદિર
ગોપનાથ મહાદેવ
લાલકૃષ્ણની હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

ફિલિપ કલાર્ક
દલપત પઢિયાર
ફાર્બસ સાહેબ
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP