ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ ભાલણ નારદ અસાઈત ઠાકર નરસિંહ ભાલણ નારદ અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? ડાહ્યાભાઈ ધોળશાજી ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર હાજી મહમ્મદ અલ્લારખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? સતત આગમન વળાંક પગરવ સતત આગમન વળાંક પગરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય ઉમા મહેશ્વરન્ લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય ઉમા મહેશ્વરન્ લાભુબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP