ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
કનૈયાલાલ મુનશી
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

ડાહ્યાભાઈ ધોળશાજી
ત્રિભુવનદાસ ગજ્જર
દેશળજી પરમાર
હાજી મહમ્મદ અલ્લારખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

ભોળાભાઈ પટેલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP