ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

રામાનંદજી
વિશ્વેશ્વરાનંદજી
શુકદેવજી
બ્રહ્માનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ભગવતીકુમાર શર્મા
ચંદ્રકાંત બક્ષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

નિબંધ
પ્રવાસગ્રંથ
નવલકથા
જીવનચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

મોહન પરમાર
રાજેન્દ્ર શુકલ
લાભશંકર ઠાકર
વેણીભાઇ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP