ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 44 મા 45 મા 43 મા 42 મા 44 મા 45 મા 43 મા 42 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ગૃહમંત્રી કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી.એમ.ઓ. ગૃહમંત્રી કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી.એમ.ઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ? સત્ર સમાપ્તિ સત્ર બોલાવવું અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર વિસર્જન સત્ર સમાપ્તિ સત્ર બોલાવવું અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર વિસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP