ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? એચ.વી. કામથ સરોજિની નાયડુ ડૉ.આંબેડકર કનૈયાલાલ મુનશી એચ.વી. કામથ સરોજિની નાયડુ ડૉ.આંબેડકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ગરીબોને સસ્તો ન્યાય સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર ગરીબોને સસ્તો ન્યાય સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 42 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 42 ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP