ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ – 226
અનુચ્છેદ – 32
અનુચ્છેદ – 217
અનુચ્છેદ – 227

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ગુલઝારીલાલ નંદા
ઈન્દિરા ગાંધી
મોરારજીભાઈ દેસાઈ
ચરણસીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ?

રાજ્યની વડી અદાલત
ભારતના રાષ્ટ્રપતિ
સંગ સંસદ
રાજ્યના રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?

બહુજન સમાજ પાર્ટી
ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ
નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી
સમાજવાદી પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ?

ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ
ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ
કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP