ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ?

નાણાકીય પ્રસ્તાવ
નાણાકીય નિવેદન
નાણાકીય આવેદનપત્ર
નાણાકીય અરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ?

25 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ?

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
નીતિ આયોગની રચના
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ
નેશનલ જ્યુડિશિયલ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી.

દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે.
તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે.
રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે.
શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP