ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન
રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
આપેલ તમામ
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ?

ઉપરાષ્ટ્રપતિ
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

16
18
15
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

72મો સુધારો
74મો સુધારો
73મો સુધારો
71મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
ડો. જીવરાજ મહેતા
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP