ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં
આપેલ તમામ
રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

એચ.વી‌. કામથ
સરોજિની નાયડુ
ડૉ.આંબેડકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

એન. ગોપાલસ્વામી
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
રાજ્યપાલ
મુખ્ય પ્રધાન
પંચાયત પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કેબિનેટ મિનિસ્ટ્રી
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP