ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)
દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)
આપેલ પૈકી કોઈ નહીં
વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

1861 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ 1919
ભારત સરકાર અધિનિયમ, 1935
1909 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ?

વડાપ્રધાન
ગૃહપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP