ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી ડી.જી.પી. હાઇકોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી ડી.જી.પી. હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? ત્રણ વર્ષ પાંચ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? નાણાં પંચ પગાર પંચ આપેલ તમામ આયોજન પંચ નાણાં પંચ પગાર પંચ આપેલ તમામ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP