ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? નાણાંવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ કોઠારી પંચ નાણાંવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ કોઠારી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 277 279 278 280 277 279 278 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ? વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP