ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? રાજ્યપાલ મુખ્ય સચિવ પ્રભારી મંત્રી મુખ્ય પ્રધાન રાજ્યપાલ મુખ્ય સચિવ પ્રભારી મંત્રી મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર આપેલ બંને ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? 105 25 થી 28 194 13 105 25 થી 28 194 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP