ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત કમિશનર CEO-GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર CEO-GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1956 ઈ.સ.1955 ઈ.સ.1957 ઈ.સ.1958 ઈ.સ.1956 ઈ.સ.1955 ઈ.સ.1957 ઈ.સ.1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -21 અનુચ્છેદ -22 અનુચ્છેદ -20 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -21 અનુચ્છેદ -22 અનુચ્છેદ -20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ? આર્ટિકલ-70 આર્ટિકલ-89 આર્ટિકલ-81 આર્ટિકલ-75 આર્ટિકલ-70 આર્ટિકલ-89 આર્ટિકલ-81 આર્ટિકલ-75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP