ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર CEO-GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર સરોજિની નાયડુ એચ.વી. કામથ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર સરોજિની નાયડુ એચ.વી. કામથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ? ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળ કેન્દ્રિય ગૃહમંત્રી સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળ કેન્દ્રિય ગૃહમંત્રી સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? આપેલ તમામ ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP