ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? કાનૂન પંચ દ્વિતીય પગાર પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ કાનૂન પંચ દ્વિતીય પગાર પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? રામાયણ મુંડકોપનિષદ ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ રામાયણ મુંડકોપનિષદ ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 8 10 7 9 8 10 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધપક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ગૃહ મંત્રી વડાપ્રધાન લોકસભાના વિરોધપક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ગૃહ મંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? દ્વિતીય પ્રથમ ચતુર્થ તૃતીય દ્વિતીય પ્રથમ ચતુર્થ તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP