ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં નાણાં મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં નાણાં મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ? 9 11 10 12 9 11 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ? લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ ભારતના નાગિરક હોવું લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ ભારતના નાગિરક હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ? 22 20 19 21 22 20 19 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP