ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?

15 જુલાઈ, 1947
26 જાન્યુઆરી, 1948
23 એપ્રિલ, 1949
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
મોરારજીભાઈ દેસાઈ
ડો. બાબાસાહેબ આંબેડકર
સોમનાથ ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

હરિવંશરાય બચ્ચન
રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

યુનિયન બનાવવાનો, 44
મિલકત, 44
શોષણ વિરુદ્ધનો હક, 43
ખાનગી મિલકત, 42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP