ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. પક્ષાતર વિધેયક નાણાં વિધેયક નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા માનનીય રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા માનનીય રાષ્ટ્રપતિ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? ગૃહની કામકાજ સમિતિ સ્પીકર સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય ગૃહની કામકાજ સમિતિ સ્પીકર સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ ગૃહમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ ગૃહમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP