ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-360 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-357 અનુચ્છેદ-360 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. યુનિયન બનાવવાનો, 44 મિલકત, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 ખાનગી મિલકત, 42 યુનિયન બનાવવાનો, 44 મિલકત, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 ખાનગી મિલકત, 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમથી વેઠપ્રથા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP