ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે
રાષ્ટ્રપતિ કહે ત્યારે
'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?

અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો
અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર
અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી...

તેના વકીલ માંગણી કરે તો જ.
પોલીસ અધિકારી ઈચ્છે તો જ.
જરૂરી નથી
ફરજીયાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અનુસૂચિત જાતિ સંઘ
હિંદુ મહાસભા
સામ્યવાદી પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP