ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

રાજ્ય સરકાર
સેશન્સ કોર્ટ
જિલ્લા કલેકટર
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 19
આર્ટિકલ – 17
આર્ટિકલ – 22
આર્ટિકલ – 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ?

બે વર્ગમાં
પાંચ વર્ગમાં
ત્રણ વર્ગમાં
ચાર વર્ગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP