ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

સંસદ
મુખ્યમંત્રી
પ્રધાનમંત્રી
રાજ્યની વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

ગૃહમંત્રી
લોકસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-96
આર્ટિકલ-128(ક)
આર્ટિકલ-251
આર્ટિકલ-330

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે
સંક્ષિપ્ત વિચારણા માટે
ન્યાયાલયની બહાર પતાવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ચક્રવર્તી રાજગોપાલાચારી
આપેલ પૈકી કોઈ નહીં
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP