ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

બિલ માન્ય થયું કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય
કાયદો કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ?

અનુચ્છેદ 111
અનુચ્છેદ 110
અનુચ્છેદ 108
અનુચ્છેદ 109

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

વી.એન. ગોધાવર્દન
વિશાખા જજમેન્ટ
ઇન્દ્રસ્વાહનેય કેસ
સમતા જજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP