ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

બિલ માન્ય થયું કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
કાયદો કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?

રાજ્યસભાને
સંસદનાં દરેક ગૃહને
રાષ્ટ્રપતિને
લોકસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતનાં રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક" ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ?

19
21
18
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?

રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા બિલ પસાર કરે ત્યારે
આપેલ પૈકી એક પણ નહીં
લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP