ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

બિલ માન્ય થયું કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
કાયદો કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

કાયદા મંત્રી
પ્રધાન મંત્રી
નાણાં મંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ?

પાંચમાં
છઠ્ઠા
ચોથા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP