ભારતનું બંધારણ (Constitution Of India)
'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ?

અર્જિત દરજ્જો
અર્પિત અને અર્જિત બંને દરજ્જો
અર્પિત દરજ્જો
ધાર્મિક દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ?

કેરલ ઉચ્ચ ન્યાયાલય
કલકતા ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ?

શશીકાંત લાખાણી
મનુભાઈ પરમાર
રાઘવજી લેઉઆ
કુંદનલાલ ધોળકીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ___

અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે.
અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે.
અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે
અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ?

માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી
માન. મુખ્યમંત્રીશ્રી
માન. ગવર્નર શ્રી
માન. કાયદામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP